હનુમાનજીના નહીં, પરંતુ "કિંગ ઓફ સાળંગપુર" મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ કોપીરાઈટ લેવાયા છે : મંદિરની મોટી સ્પષ્ટતા હનુમાનજીના નામ, પૂજા, ભક્તિ, જાપ, અર્ચના અથવા નવા મંદિરની સ્થાપના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી:સમસ્ત ભગવાનના કોપીરાઈટ ક્યારેય કોઈ વ્યક્તિ કે સંસ્થાને મળી શકે નહીં અને હનુમાનજી સૌના આરાધ્ય દેવ છે:નિર્ણયનો હેતુ કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર નિયંત્રણ લાવવાનો નહીં, પરંતુ ભક્તોને નકલી તત્વો અને ટ્રેડમાર્ક ચોરીથી સુરક્ષિત રાખવાનો છે. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6a2ee8a4a21901fc11483928 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n














