Discover the vital role of mangroves in Gujarat's Gulf of Kutch and Khambhat. Explore tree plantation, Miyawaki forests, and sustainable aff

seen from Sri Lanka

seen from Malaysia
seen from United Arab Emirates
seen from United States
seen from Hong Kong SAR China
seen from United Arab Emirates
seen from China

seen from Malaysia
seen from United Arab Emirates
seen from United States

seen from Netherlands

seen from China
seen from United States
seen from Poland

seen from Hong Kong SAR China

seen from Australia

seen from Algeria
seen from Pakistan
seen from Malaysia
seen from China
Discover the vital role of mangroves in Gujarat's Gulf of Kutch and Khambhat. Explore tree plantation, Miyawaki forests, and sustainable aff
ખંભાતના દરવાજાઓનો ઇતિહાસ
પ્રાચીન નગરી સ્તંભતીર્થનો રોચક ઇતિહાસ છે. ઇતિહાસ સાથે ખંભાતના દરવાજા વિશે પણ જાણવા જેવી માહિતી અહીં પ્રાચીન ઇતિહાસમાંથી રજૂ કરી છે. -શૈલેષ રાઠોડ ‘શિક્ષણવિદ, લેખક
View On WordPress
ખંભાત ઇતિહાસ
ગંધારના વતની શેઠ રાજિયા-વાજિયા નામની બંધુ બેલડી ખંભાતમાં આવીને વસી હતી. અહીં તેમનો વ્યાપાર ખૂબ વિસ્તર્યો હતો. સં. ૧૬૬૧માં એ સમયે પડેલા મહાદુષ્કાળમાં તેમણે હજારો મણ અનાજ ખરીદીને ભૂખ્યાને ભોજન આપ્યું હતું. જરૂરતમંદોને શરીર ઢાંકવા વસ્ત્રો આપ્યાં હતાં. એક જ વર્ષમાં તેમણે આ સેવાકાર્ય માટે એ સમયે ૨૩ લાખ રૂપિયા ખર્ચીને લાખો લોકોને નવું જીવન આપ્યું હતું. આવી લોકસેવાથી આ બંધુ બેલડીનું માન એટલું વધી ગયું…
View On WordPress
ખંભાત ની વિશેષતાઓ
અહોહો ધન્ય ધરા ખંભાતની જયાં વસે શિવ શક્તિ શામળિયો,મહાવીર હેમચંદ્રાચાર્યસ્વામિનારાયણ અને શ્રીમદ્ રાજચંદ્ર ગુસાંઈજી આનંદ કરે નારેશ્વરને ધામમાતા શિકોતર પણ પશ્ચિમ છેડે આમલાલ દરવાજા ત્રણ દરવાજા ઉત્તર દક્ષિણ એમ મધ્યે મહાલક્ષમી અંબાના આશિષ વરસે તેમપતંગશીની પોળમાં ગર્વિષ ભોળોનાથઝંડા ચોકે શોભતો બેઠો સિદધનાથ જ્ઞાન ભંડારી બ્રાહ્મણ મુત્સદ્દી વણિક કોમઅકીક મગિયા(એક પ્રકારની સાડી) તાળા તણાં કારગર ઉત્તમ…
View On WordPress
ખંભાતની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર પ્રાચીન તસવીરો
◼️ખંભાત ની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર ….હું સેજલ પટેલ આજે તમને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશ ના આણંદ જિલ્લામાં આવેલ મારી જન્મ ભૂમિ ખંભાત ની અનોખી ઐતિહાસિક ગાથા ની ઝલક કરાવું. ◼️એક સમયે ખંભાતના બંદરની જાહોજલાલીથી વિશ્વના દેશો અંજાયા હતા, એ ખંભાતની ઐતિહાસિક ઈમારતોના વિખેરાઈને પડેલા કાળમીંઢ પથ્થરો મુક બની ને જાણે મારી સામે એમને વીતાવેલા સુવર્ણ વર્ષોના ઈતિહાસની સાક્ષી પુરી…
View On WordPress
Untitled
View On WordPress
બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે ટિપ્સ
View On WordPress
ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં
ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં
વાર્ષિક અઢી કરોડનો વ્યવસાય ધરાવતા માછીમારી ઉદ્યોગ માં આવી ઓટ ખંભાતની ભૌગોલિક પરિસ્થિતિ જોતા 70 કિલોમીટરનો ખંભાતનો અખાત ખંભાત તાલુકા ને સ્પર્શે છે અખાત વિસ્તારમાં આવેલા ૧૩ જેટલા ખંભાત તાલુકાના ગામોના દરિયાકાંઠાના માછીમારો માછીમારી પ્રવૃત્તિ દ્વારા રોજગારી મેળવે છે છેલ્લા દસ વર્ષમાં દરિયો દુર જવાથી, કેમિકલયુકત પ્રદુષિત પાણી અખાતીય વિસ્તારમાં છોડવાને કારણે તથા પ્રોત્સાહક યોજનાઓ ના અભાવને કારણે અઢી…
View On WordPress