હે, પ્રભુ !...દૈવી વિચારો મને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે તરફથી આવવા દો... "O, #God!... Let the #Divine #thoughts #come to me from #Pujya #Pandurang #Shastri #Athavale” 'Aano bhadra krtavo yantu vishwatah' आनो भद्राः क्रतवो यन्तु विश्व्तो… દાદા એક માં નહિ અનેક માં જીવે છે અને તેથીજ તે સહસ્ત્રશીર્ષ છે, સહસ્રક્ષ છે, દાદા વ્યક્તિ નથી પર્યાવરણ છે, ફૂલનો રંગ એ બીજું કંઈ નથી પણ દાદાનો પડછાયો છે, વૃક્ષ ના થડ નો મૌન સંસાર પણ એમનો, અને ખેતરની ધૂળ માં પણ તેજ, સાગરના ઉછળતાંમોજા પણ એમનોજ પડઘો પાડે,એમના એક સ્પર્શ થી લજામણી નો છોડ પણ સંકોસ છોડે,એમની એક નજર માત્ર થી બિડાયેગા ફૂલ ઉઘડે અને એમના એક બોલ માત્ર થી વાઘેશ્વરી કૃતાર્થ થાય, દાદા ના કેન્દ્ર માં માનવીની પ્રાણ પ્રતિષ્ટા છે ,એમના ચિત્ત માં માનવ માત્ર માટેનું ચિંતન છે, દાદાએ આંગળી માત્ર ચીંધી નથી પકડી છે એમનું પ્રત્યેક પગલું અગોચર ને મૂર્તિમંત કરે છે, દાદા નું પ્રત્યેક કર્મ સ્વયં પ્રાર્થના છે. #dada #PandurangShastriathavale #dadaji #swadhyaypariwar #swadhyaya #silentreformer #philosopher #saints #mahatma #sages #avatar # https://www.instagram.com/p/CFEwuJHpbmr/?igshid=r150d1ti1akr











