આ વાત છે ઇ.સ 1890, 1895 અને 1902 ની જયારે જામનગરમાં એકી સાથે ત્રણ દુષકાળો પડ્યા હતા.
seen from India
seen from United States
seen from Russia

seen from United States
seen from United States

seen from Germany
seen from United States

seen from Canada
seen from United States

seen from Belarus
seen from United States

seen from Sweden

seen from United States
seen from Iraq
seen from India
seen from United States

seen from Germany
seen from China

seen from United States
seen from Netherlands
આ વાત છે ઇ.સ 1890, 1895 અને 1902 ની જયારે જામનગરમાં એકી સાથે ત્રણ દુષકાળો પડ્યા હતા.
મૉર્નિંગ વૉક માટે તળાવની પાળ અનલૉક
મૉર્નિંગ વૉક માટે તળાવની પાળ અનલૉક
જામનગર: કોરોના મહામારીના કારણે છેલ્લા છ’એક માસથી તળાવની પાળે પ્રવેશબંદી ફરમાવી મૉર્નિંગ વૉક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં સવારે પાંચથી નવ સુધી મૉર્નિંગ વૉક માટે છૂટ આપવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ કોરોના મહામારીના પગલે જાહેર સ્થળો અને બાગ-બગીચા ઉપર લોકોને આવન-જાવન ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. જેને પગલે જામનગર શહેરમાં તળાવની પાળે…
View On WordPress
રણમલ તળાવ લિકેજ: પાણી નંદઘર અને ભૂગર્ભ ગટરમાં! જામનગર: જામનગર મહાનગર પાલિકાના ‘બુદ્ધિશાળી’ (!) બાબુઓની અણઆવડતના કારણે શહેરની શાનસમું રણમલ તળાવ ફરી એક વખત લિકેજ થયું છે અને અમૂલ્ય જળજથ્થો હાલ ભૂગર્ભમાં વેડફાઈ રહ્યો હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે.
રણમલ તળાવમાં ઠલવાતા નરકના પાણી, જેએમસીને અંધાપો ! જામનગર: ઓણસાલ મેઘકૃપાને પગલે ત્રણ વર્ષ બાદ છલોછલ ભરાયેલા જામનગર શહેરની શાન સમા રણમલ તળાવમાં મહાનગર પાલિકાની ઘોર બેદરકારીથી જાહેર શૌચાલયના મળ-મૂત્ર સહિતની ગંદકી સીધી જ ઠાલવવામાં આવી રહી છે.
રણમલ તળાવમાં ફરીથી લીકેજ થતાં જળસપાટીમાં ઘટાડો
રણમલ તળાવમાં ફરીથી લીકેજ થતાં જળસપાટીમાં ઘટાડો
બે વર્ષના સતત દુષ્કાળના વર્ષો બાદ છેવટે અનેક પ્રાર્થના, યજ્ઞ અને ભંડારો બાદ મેઘરાજા મહેરબાન થયા અને જામનગર જીલ્લાના દરેક તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો. નગરજનોની શાન સમાન શહેરની મધ્યમાં આવેલું રણમલ તળાવ પણ વરસાદમાં ઓવરફલો થયું પણ…., તંત્રની ઘોર બેદરકારીના કારણે આ તળાવનું પાણી અનેક જગ્યાએથી લીકેજના કારણે વેડફાઈ રહ્યું છે.
કાચું સોનું વેડફાઈ રહ્યું છે રણમલ તળાવ ઐતિહાસિક, પર્યાવરણ અને હેરીટેજ…
View On WordPress
રણમલ તળાવમાંથી પાણી ઘટી ગયા અંગે તપાસ કરો રણમલ તળાવમાં અઢીથી ત્રણ ફૂટ પાણી ઘટી જવા અંગે મ્યુ. કમિશ્નર અને મેયરને ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર એસ.ટી. ડેપોના શૌચાલયના ગંદા પાણી રણમલ તળાવ સુધી પહોંચ્યા...
જામનગર એસ.ટી. ડેપોના શૌચાલયના ગંદા પાણી રણમલ તળાવ સુધી પહોંચ્યા…
કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવી રહ્યા છે અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાવરણો ઉપાડીને સફાઈ અભિયાનના ફોટા પડાવીને સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યા છે.
આર.સી. ફળદુનો વિભાગ જ ગંદકી લથબથ જો કે, ખાટલે મોટી ખોટ કે, આર.સી. ફળદુના જ વિભાગ ગંદકીથી ખદબદી રહ્યો હોવાની વરણી તસ્વીરો જામનગર એસ.ટી. ડેપોની સામે આવી છે.
ભયંકર દુર્ગંધ વચ્ચે મુસાફરો પરેશાન જામનગર એસ.ટી. ડેપોની…
View On WordPress