રાજકોટના આજી નદી કાઠે બિરાજમાન સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવની 98મી વર્ણાગી રાજકોટના રાજમાર્ગો પર નીકળી લોકો એ આસ્થા ભેર દર્શન કરી વર્ણાગી નું ભાવભેર સ્વાગત કર્યું હતું... રાજકોટના રાજમાર્ગો પર જય રામનાથ જય રામનાથ નારા ગુંજી ઉઠ્યા હતા જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના રાજવી શ્રી લાખાજીરાજ બાપુના રાજમા પ્લેગનો રોગ નીકળ્યો હતો ત્યારે લાખાજીરાજ બાપુ રામનાથ મહાદેવની શરણે આવ્યા અને રામનાથ મહાદેવની સોના ચાંદીની પ્રતિમા પાલખી મા બેસાડી આખા રાજકોટમા દૂધ ની ધારા સાથે લાખાજીરાજ બાપુ પગપાળા ચાલી આ વર્ણાગી (ફુલેકું) કાઢવામા આવ્યું હતું અને રાજકોટ પ્લેગ નામના રોગ થી મુક્ત થયું હતું આ વાતને લગભગ 98 વર્ષ વીતી ગયા બાદ આજે પણ શ્રાવણ મહિનાના એક સોમવારે રાજકોટ શહેરના રાજમાર્ગોપર ભગવાન શ્રી રામનાથ મહાદેવની શાહી સવારી વર્ણાગી (ફુલેકુ) નીકળું હતું Credit:@jadeja_pradeepsinh21 #shreeramnathmahadev #rajkot #ramnathmahadev #rajkotian #ILOVE_RAJKOT03 #rajkoticity #jayramnathmahadev (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CS8e71fC3U6/?utm_medium=tumblr
















