રત્ન કલાકારોને તેડવા જામનગરથી 50 બસ દોડાવાઈ
રત્ન કલાકારોને તેડવા જામનગરથી 50 બસ દોડાવાઈ
જામનગર: જામનગર જિલ્લાના અસંખ્ય રત્નકલાકારો સુરતમાં ફસાયેલા હોય અને હવે તેઓને વતન પરત ફરવુ છે ત્યારે તાજેતરમાં જ સરકાર દ્વારા રત્ન કલાકારોને પરત વતન જવા માટે છુટછાટ આપવામાં આવતા જામનગર જિલ્લાના હજારો રત્ન કલાકારો પરત લાવવા માટે એસ.ટી. બસનો ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવનાઓ વચ્ચે જામનગર ડિવિઝન હેઠળની 50 જેટલી બસોનું બુકિંગ કરીને સુરત ખાતે રત્નકલાકારોને તેડવા માટે દોડાવવામાં આવી છે.
સૌરાષ્ટ્રના હજારો…
View On WordPress












