#beingkishna #pindariya #kishanpindariya #ahir #jamkhambhaliya #rajkot (at Gj 37 Jam Khambhaliya) https://www.instagram.com/p/CFMzP71J4nS/?igshid=1lido1u91x1kk
seen from Belarus
seen from United States

seen from Germany

seen from Germany

seen from Germany
seen from United States
seen from United States
seen from United States

seen from Australia
seen from Türkiye
seen from United States

seen from United States
seen from Italy

seen from United Kingdom
seen from United States

seen from Malta

seen from United States

seen from Brazil
seen from United States
seen from Serbia
#beingkishna #pindariya #kishanpindariya #ahir #jamkhambhaliya #rajkot (at Gj 37 Jam Khambhaliya) https://www.instagram.com/p/CFMzP71J4nS/?igshid=1lido1u91x1kk
જામખંભાળિયામાં ઘી ડેમના પૂરમાં તણાયેલી પાઈપલાઈન શોધવાનું શરૂ
જામખંભાળિયામાં ઘી ડેમના પૂરમાં તણાયેલી પાઈપલાઈન શોધવાનું શરૂ
જામનગર: જામખંભાળિયામાં ભારે વરસાદ બાદ ઘી ડેમ છ ફૂટેથી ઑવરફલો થતાં નગર પાલિકાની પાણી પુરવઠા યોજનાની લાઈનો ફરી એક વખત તણાઈ જતાં શહેરમાં પાણી વિતરણ ઠપ્પ થયું છે. આજે ઑવરફલો ઘટતાં પાલિકા તંત્ર દ્વારા પૂરમાં તણાયેલી લાઈનો શોધવાનું શરૂ કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 100 ઈંચ વરસાદના પગલે તથા બે દિવસમાં 12ાા ઇંચ વરસાદ પડતા ઘી ડેમ છ ફૂટની ભયજનક સપાટીએ ઓવરફલો થતા નદીમાં ઘોડાપુરને કારણે ઘી…
View On WordPress
જામખંભાળિયા-દ્વારકા પંથકમાં વરસાદી ઝાપટાં: કલ્યાણપુર તાલુકામાં વધુ સવા ઈંચ
જામખંભાળિયા-દ્વારકા પંથકમાં વરસાદી ઝાપટાં: કલ્યાણપુર તાલુકામાં વધુ સવા ઈંચ
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલના મહદ્ અંશે મેઘ વિરામ બાદ આજે સવારે ખંભાળિયા તાલુકામાં ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. પરંતુ સવારે સાડા દસે ક વાગ્યે મેઘાવી માહોલ સવારે બાદ સવારે 11 વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટુ વરસી જતા શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. સતત પંદરથી વીસ મિનિટ સુધીના આ વરસાદથી આશરે પા ઈંચ જેટલું પાણી પડી ગયાનું અનુમાન છે. આ સાથે દ્વારકા પંથકમાં પણ સવારે હળવા…
View On WordPress
જામખંભાળિયા બન્યું રામમય
ખંભાળિયા: મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મસ્થળ આયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે અયોધ્યામાં શિલાન્યાસ પ્રસંગે આજરોજ યોજાયેલ આ ભવ્યાતિભવ્ય ધર્મોત્સવમાં પ્રસંગે ખંભાળિયામાં પણ ધર્મમય રીતે ઉજવણીનો માહોલ સર્જાયો છે.
અયોધ્યામાં આજરોજ રામજન્મભૂમિ પર રામમંદિરના નિર્માણના કાર્યનો પ્રારંભ થનાર છે. ત્યારે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરનો…
View On WordPress
જામખંભાળિયાના પાદરમાં આવેલી મહાપ્રભુજીની બેઠકમાં પુન: પાણી ભરાયા ખંભાળિયા : ખંભાળિયા શહેરના પાદરમાં ધરમપુર વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં ઉપરવાસના વરસાદમાં વ્યાપક વરસાદના કારણે બેઠક નજીકના પાણીના વહેણમાં ઘોડાપૂર આવતા વ્યાપક પ્રમાણમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે બેઠકમાં મંગળવારે પણ પુન: બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ આવ્યા હતા. આ વ્યાપક પુરના પગલે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો અને બેઠકમાં દર્શન વૈષ્ણવ માટે બંધ રાખવામાં આવ્યા હતા.
જામખંભાળિયાને તરસ્યું રહેવું પડશે
જામખંભાળિયાને તરસ્યું રહેવું પડશે
ખંભાળિયા: ખંભાળિયા પંથકમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે છેલ્લા બે દિવસથી ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા દિવસોમાં આશરે 35 ઈંચ સુધીના ખાબકી ગયેલાં વ્યાપક વરસાદના કારણે ઠેર-ઠેર ખાના-ખરાબીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
જો કે, ખંભાળિયા શહેરને પાણી પુરું પાડતો ઘી ડેમ આજે ઓવરફ્લો થઈ જતાં ખંભાળિયાના નગરજનો ભારે ખુશ થઈ ગયાં હતાં. લોકોની આ ખુશી વચ્ચે આ વરસાદી પાણી હાલાકી સર્જી શકે તેવી પરિસ્થિતિનું…
View On WordPress