રામદૂત હનુમાનજી મંદિરે પાટોત્સવ: સવા કિલો ચાંદીની ગદા અર્પણ
રામદૂત હનુમાનજી મંદિરે પાટોત્સવ: સવા કિલો ચાંદીની ગદા અર્પણ
જામનગર : ‘છોટી કાશી’ ગણાતાં જામનગર શહેરના પંચેશ્ર્વર ટાવર પાસેના રામદૂત હનુમાનજી મંદિરે શનિવારે મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે અન્નકૂટ દર્શન અને 108 દીવડાની મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો. જામનગરના એક ધર્મપ્રેમી પરિવાર દ્વારા મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજને દોઢ કિલો રજતથી મઢિત ગદા અર્પણ કરવામાં આવી હતી. જામનગરના ભક્તજન સજ્જનબેન અને રમેશભાઈ…
View On WordPress














