જામનગર ન્યુઝ : જામનગર (Jamnagar)ના ધરાનગરમાં ગતરોજ મુહર્રમ નિમિતે નિકળેલા તાજિયાના જુલુસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં એક વ્યક્ત
seen from United States

seen from Türkiye
seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from China

seen from Venezuela
seen from United States

seen from Pakistan
seen from United States

seen from Brazil
seen from France

seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from Malaysia
seen from Yemen
જામનગર ન્યુઝ : જામનગર (Jamnagar)ના ધરાનગરમાં ગતરોજ મુહર્રમ નિમિતે નિકળેલા તાજિયાના જુલુસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં એક વ્યક્ત
તાજીયા કાઢવા બાબતે ઘર્ષણ થતા પોલીસ કર્મીને ઈજા
તાજીયા કાઢવા બાબતે ઘર્ષણ થતા પોલીસ કર્મીને ઈજા #Ahmedabad #Mohrram #Tajiya
પોલીસ અને લોકો વચ્ચે મામલો એટલો બીચકી ગયો કે ટોળાએ પોલીસની ગાડીઓને કચ્ચરઘાણ વાળી દીધો હતો ગાંધીનગર,તા.૨૦મોહરમને પગલે આ વર્ષે તાજીયા ન કાઢવાનો ર્નિણય કરાયો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. જાેકે, દ્વારકાના સલાયમાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો…
View On WordPress
સિહોર સાથે જિલ્લામાં સતત બીજા વર્ષે પણ તાજીયા જુલૂસ મોકૂફ : કાલે આશૂરાહ
સબિલો દ્વારા નિયાઝનો ધમધમાટ : આજે રાત્રે અને કાલે દિવસે તાજીયા જાહેરમાં કયાંય નહી ફરે : માત્ર જે તે વિસ્તારના માતમમાં જ રહેશે : કાલે સવારે વિશેષ નમાઝ - દુઆ, કબ્રસ્તાનમાં શ્રાધ્ધ-તર્પણ અને બપોરે શુક્રવારની નમાઝના લીધે બેવડો આધ્યાત્મિક ઉત્સાહ
દેવરાજ બુધેલિયા આવતીકાલે મુસ્લિમ સમાજ દ્વારા 'આશૂરાહ' પર્વ મનાવાશે ત્યારે ખાસ કરીને આગલા દિવસે કે આજે રાત્રી મોડેથી મહોર્રમ માસમાં જેનું ખાસ આર્કષણ રહે છે તે 'તાજીયા' માતમમાં આવી જશે અને હિન્દુ-મુસ્લિમ પ્રજા તેના દર્શન કરી શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષો થયા મહોર્રમ માસમાં તાજીયા બનાવાય છે અને તેને ૯મી મહોર્રમના બહાર લાવી રાત્રીના જુલુસ રૂપે ફેરવવામાં આવે છે. પરંતુ હાલમાં ચાલી રહેલી મહામારીના લીધે સરકાર દ્વારા 'ગાઇડ લાઇન' યથાવત હોઇ આ 'તાજીયા' કયાંય પણ જૂલૂસરૂપે ફરનાર ના હોઇ સતત બીજા વર્ષ તાજીયાનું જૂલુસ મોકૂફ રહેલ છે. ગત વર્ષ ઇતિહાસમાં પહેલી જ વાર તાજીયા કયાંય ફર્યા ન હતા એજ ઘટનાનું ફરી આ વર્ષે પણ પુનરાવર્તન થવા પામ્યું છે. ગત તા.૧૧ને બુધવારના રોજથી શરૂ થયેલી ઇસ્લામી નુતન વર્ષની સાથે મહોર્રમ માસનો પ્રારંભ થતા જ મુસ્લીમ સમાજ કરબલાના શહીદોની સ્મૃતિઓ જીવંત કરી રહેલ છે.
ત્યારે આવતીકાલે ૧૦ મી મહોર્રમના દિવસે ખાસ કરીને મુસ્લીમ સમાજ આશુરાહનો દિવસ મનાવશે.અત્રે એ નોંધનીય છે કે મહોર્રમ માસ આવતા જ મુસ્લીમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને ૯ મી મહોર્રમના દિવસે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી ૧૦ મી મહોર્રમના રાત્રે પરત ઇમામ ખાનામાં મુકવામાં આવે છે. જો કે આ વખતે પણ વૈશ્વીક મહામારીના લીધે રાજય સરકાર દ્વારા ધાર્મિક મેળાવડાઓ ઉપર સમુહ એકત્ર કરવા ઉપર પ્રતિબંધ છેલ્લા કેટલાય લાંબા સમયથી ચાલી રહેલ હોઇ આ વખતે પણ અમુક તાજીયા બનાવવામાં આવ્યા નથી. એ ઉપરાંત જુલુસનું પણ આયોજન કરવામાં આવેલ ન હોઇ મર્હોરમ પર્વમાં સર્વત્ર સાદાઇ જોવા મળી રહી છે. Read the full article
10 Wajuhat Hain Aapko Ye Video YouTube Pe Zaroor Dekhna Chahiye Link in Bio *Taziya/Sawari Dekhne Se Pehle 10 Chizen Jaan Len* 📌 Taziya Kise Kehte Hain? 🤔 📌 *Taziya Ka India Me Kya Maa'ana Aur Matlab Hai?* 🇮🇳 📌 Matam Manana Kab Se Shuru Hua? 😭 📌 Shia Ki Kitabe is baare me kya kehti hain? 📖 📌 *Taziya pehle kahan se shuru hua?* 🔍 📌 Kis Badshah ne is shuru kiya? 👑 📌 *Muharram me 10 din ise manana ye kiski mazhab ki copy hai?* 🛕 📌 Kaunsi Encyclopaedia me iski saari taarikh maujud hai? 📚 *In sab sawalat ke jawabat ke liye bio me diye gaye YouTube channel ke link par click kare▶🖇️ *Aaj log ghanto baithkar Taziya dekhte hain unhe is baare Haqeeqat nahi pata. Unhe is post ko share karke iski Haqeeqat bataye* 📲 JazakALLAH Khair @mehjabin_boss #tajiyaofficial #tajiya #taziya #muharram2020 #sawariya #taziyadari #sawariyaseth #taziyah #taziyarisi #taziyane #muharram1442 https://www.instagram.com/p/CEhE5p9pWmF/?igshid=1dzyqx5x19feh
કોરોના ઈફેક્ટ: સિહોર શહેરમાં ચાલુ વર્ષે તાજીયાના ઝુલુસ નહિ નીકળે, તંત્ર અને આગેવાનો વચ્ચે બેઠક મળી
દર વર્ષે આસ્થા અને શ્રદ્ધા સાથે નીકળતા તાજીયા ઝુલુસ આ વખતે નહિ નીકળે, વર્ષોની પરંપરા તૂટશે, આજે પોલીસ તંત્ર અને તાજીયા કમિટી આગેવાનો વચ્ચે પોલીસ મથક ખાતે મળેલી બેઠક હરેશ પવાર હાલમાં કોરોનાના લીધે જે જગ્યાએ લોકો ભેગા થાય તેવી શક્યતા હોય છે તે રાજકીય. સામાજિક અને ધાર્મિક કાર્યકમો મોકૂફ રાખવામાં આવી રહ્યા છે ત્યારે સિહોરમાં તાજીયા ઝુલુસ નહિ નીકળે તેવો નિર્ણય કમિટીના સભ્યો દ્વારા લેવાયો હોવાનું જાણવા મળ્યું છે તાજીયા જુલુસ સંદર્ભે આજે તંત્ર અને આગેવાનો વચ્ચે બેઠક પણ મળી છે સિહોર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે ઇમામ હુસેનની યાદમાં દર વર્ષે યોજાતા તાજીયા ઝુલુસને આ વર્ષે નહી કાઢવાનો નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી છે. મહોરમ માસ દરમ્યાન બંદગી, ઈબાદત સાથે ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજીયા ઝુલુસ દરેક શહેરમાં નીકળે છે અને શહેરના જુદાજુદા વિસ્તારમાં ફરે છે. આ દરમ્યાન સબીલો સહિતની વ્યવસ્થા માટે રોડ પર મંડપો રાખવામાં આવે છે તેમજ ન્યાઝ અને તકરીરના કાર્યક્રમો રાખવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જો કે ચાલુ વર્ષે કોરોનાના લીધે દરેક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સિહોર પોલીસ મથકે ખાતે પીઆઇ કે.ડી ગોહિલ મુસ્લિમ અગ્રણી ઇસ્માઇલભાઈ મહેતર, કરીમભાઈ, સહિતના આગેવાનોની હાજરીમાં તાજીયા ઝુલુસ અંગે બેઠક મળી હતી અને જેમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તાજીયા કમિટી દ્વારા ઝુલુસ કાર્યક્રમ અગાઉથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી ચૂકી હતી અને વર્ષોની પરંપરા તૂટશે Read the full article
#SirohiTajiya #ताजिया #मोहर्रम #Tajiya #mansurifamilybarloot #MansuriFamilyKids #mansurifamily #MansuriFamilyBarloot (at Sirohi) https://www.instagram.com/p/B2PF3rKhh0y/?igshid=1sv8zamjvu6rc