છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 29ના મોત..
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 29ના મોત..
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13273 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 392 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5880 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
રાજ્યમાં સૌથી વધારે 275 અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય સુરતમાં 29,…
View On WordPress










