ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં
ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં
વાર્ષિક અઢી કરોડનો વ્યવસાય ધરાવતા માછીમારી ઉદ્યોગ માં આવી ઓટ ખંભાતની ભૌગોલિક પરિસ્થિતિ જોતા 70 કિલોમીટરનો ખંભાતનો અખાત ખંભાત તાલુકા ને સ્પર્શે છે અખાત વિસ્તારમાં આવેલા ૧૩ જેટલા ખંભાત તાલુકાના ગામોના દરિયાકાંઠાના માછીમારો માછીમારી પ્રવૃત્તિ દ્વારા રોજગારી મેળવે છે છેલ્લા દસ વર્ષમાં દરિયો દુર જવાથી, કેમિકલયુકત પ્રદુષિત પાણી અખાતીય વિસ્તારમાં છોડવાને કારણે તથા પ્રોત્સાહક યોજનાઓ ના અભાવને કારણે અઢી…
View On WordPress













