જામનગરમાં મુંબઇથી આવેલા આધેડ કોરોના પોઝીટીવ જામનગર: જામનગરમાં બે દિવસ રાહત રહ્યાં બાદ કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. મુંબઇથી આવેલા આઘેડ કોરોના પૉઝિટીવ હોવાનું રિપોર્ટમાં જાહેર થયું છે.
seen from Hong Kong SAR China

seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from El Salvador
seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from United States

seen from United States
seen from United States

seen from Tunisia
seen from China
seen from United States

seen from Malaysia
seen from United States
જામનગરમાં મુંબઇથી આવેલા આધેડ કોરોના પોઝીટીવ જામનગર: જામનગરમાં બે દિવસ રાહત રહ્યાં બાદ કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. મુંબઇથી આવેલા આઘેડ કોરોના પૉઝિટીવ હોવાનું રિપોર્ટમાં જાહેર થયું છે.
જામનગરમાં છ દર્દીઓએ જિંદગીનો જંગ જીત્યો: કોરોનાને આપી મ્હાત
જામનગરમાં છ દર્દીઓએ જિંદગીનો જંગ જીત્યો: કોરોનાને આપી મ્હાત
જામનગર : જામનગર જિલ્લા માટે વધુ સારા સમાચાર આવ્યા છે જી.જી.હોસ્પિટલમાં થી વધુ છ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત થનાર દર્દીઓમાં ચાર વર્ષના બાળક, એક સાત માસના સગર્ભા અને વૃદ્ધાનો સમાવેશ થાય છે. હાલ સુધીમાં જામનગર જિલ્લામાં કુલ 34 પોઝિટિવ કેસ સામે આવેલ છે, જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતા જ્યારે જામનગરના અન્ય 32 દર્દીઓ અને ખંભાળિયાના 1 દર્દી એમ કુલ 33 દર્દીઓ જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી…
View On WordPress
જામનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ જામનગર: જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શ્રીફળ વિધિ કરી ટેકાના ભાવની ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
લોકડાઉન વચ્ચે જામનગરમાં પાણી વિતરણમાં ધાંધિયા સર્જતા ભારે રોષ જામનગર : જામનગર શહેરમાં ઉનાળાની શરૂઆત થવા પામતાની સાથે જ અમુક વિસ્તારમાં પીવાના પાણી વિતરણ કરવામાં ધાંધિયા સર્જાતા આ મામલે હાલાર હાઉસ પાછળ રહેતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.