જામનગરના ખેલૈયાઓને થનગનાટ કરાવશે સહિયર નવરાત્રી મહોત્સવ
જામનગરના ખેલૈયાઓને થનગનાટ કરાવશે સહિયર નવરાત્રી મહોત્સવ
જામનગરના રંગતાલી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્રેના એમ.પી. શાહ કોમર્સ કોલેજ મેદાન ખાતે સહિયર નવરાત્રિ મહોત્સવ-ર019નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે
જામનગરના રંગતાલી ગ્રુપના અત્રેના એમ.પી. શાહ કોમર્સ કોલેજ મેદાન ખાતે અદ્યત્તન સાઉન્ડ સિસ્ટમ અને સુરિલા સંગીતના સથવારે ખેલૈયાઓને મનભરીને રાસોત્સવ માણી શકે તેવો માહોલ ઉપલબ્ધ…
View On WordPress








