પાટીલના ઇશારાથી જામનગર ચૂંટણી લડવા માંગતા ભાજપના હોદ્દેદારોને ધ્રાસ્કો
પાટીલના ઇશારાથી જામનગર ચૂંટણી લડવા માંગતા ભાજપના હોદ્દેદારોને ધ્રાસ્કો
જામનગર: જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભાજપમાંથી 124 ઉમેદવારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે તે વચ્ચે સંગઠનના મોટા ભાગના હોદેદારોએ ટીકીટ માંગી છે અને મોરબી ખાતે ફરીથી પાટીલ ભાઉએ ઇશારો કરીને સંગઠનના હોદેદારોએ ટીકીટની અપેક્ષા ન રાખે તેવા નિવેદન સામે જામનગરમાં ભાજપના હોદેદારોને મુંઝવણમાં મુકી દીધા છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 2015 કરતા આ વખતે ભાજપમાંથી…
View On WordPress













